Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મોરબીમાં શ્રમિકોને બ્લેન્કેટ વિતરણ

મોરબીઃ વોલ ટાઇલ્સ એસો.ના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાતે તાજેતરમાં તેની બંને ફેકટરીમાં કામ કરતા શ્રમિકોને બ્લેન્કેટ વિતરણ કર્યા હતા. નરેન્દ્રભાઇ સંઘાત લ્યુમેન સિરામીક અને લેકિસકોણ સિરામિકના ડાયરેકટર તરીકે કાર્યરત છે. હાલ ઠંડી વધુ હોય અને તેની ફેકટરીમાં કામ કરતા શ્રમિકો ઠંડીથી રક્ષણ મેળવી શકે તેવા હેતુથી બંને ફેકટરીના શ્રમિકોને બ્લેન્કેટ વિતરણ કર્યા હતા તે તસ્વીર.

(11:30 am IST)