Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

જામનગરમાં આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજીનો પ્રાકટોત્સવ

 જામનગર : શ્રી પ. નવતનપુરીધામ ખીજડા મંદિરનાં  આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજશ્રીના  પ૪ માં પ્રાકટયોત્સવની ભાવભેર ઉજવણી  કરવામાં આવી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(12:44 pm IST)