Gujarati News

Gujarati News

ગુરૂપ્રેમ મિશનના ઉપલક્ષે જૈન સમાજના ચારેય સંપ્રદાયના ગુરૂ ભગવંતોએ એકસાથે લાઈવ પ્રસારણના માધ્યમે બોધ પ્રવચન આપ્યા: એક વર્ષથી વર્ષીતપ કરી રહેલા હજારો તપસ્વી ભાવિકોએ ગુરૂભગવંતોના આશીર્વચન પામીને અક્ષયતૃતીયાને સાર્થક કરી : રાજા, ચક્રવર્તી કે સામાન્ય દરેકને કર્મો ભોગવવા પડે છેઃ કર્મ કોઈની શરમ નથી રાખતાં- પૂ.શ્રી નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા. : આ પ્રેમ સૂરી દાદાની કૃપા છે- શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા. : દરેક સમય, સ્થાન અને સંયોગોમાં સમાધિ ભાવ જાળવીએ- આચાર્ય શ્રી રત્નસુંદર વિજયજી મ.સા. : ભીતર મેં રહો, તર જાઓગે- પૂ.શ્રી પુલકસાગરજી મ.સા. : કોઈ સાથે હોય કે કોઈ સાથ છોડી દે છતાં સુખી રહીએ- રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા. : સમજદારને સમય શાસ્ત્રોમાં વ્યતિત થતો હોય છે- પૂ.શ્રી મહેન્દ્રઋષિજી મ.સા. access_time 3:50 pm IST