Gujarati News

Gujarati News

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રીરામ કથામાં પ્રાચીનતા આધુનિકતાનો અભૂતપૂર્વ સંગમઃ ઉત્‍સાહના ઘોડાપૂર: કોર્પોરેટ ટચ સાથે યોજાનાર શ્રી રામકથાનો રજવાડી ડોમ તૈયાર : દરરોજ રાત્રે અલગ-અલગ કાર્યક્રમોની વણઝાર : આવતીકાલે સાંજે ૪.૩૦ વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી જાજરમાન પોથીયાત્રા નિકળશે : સમગ્ર રાજકોટ શહેર રામમય બની ગયું છે : પ્રસાદ ઘર, ડોમ વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પાર્કિંગ, મંડપ અને ઇલેકટ્રીક વ્‍યવસ્‍થા સહિતની તમામ બાબતોની તમામ તૈયારીઓ પૂર્ણ : કોરોનાકાળ દરમિયાન ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં સેંકડો લોકોના અકાળે દુઃખદ અવસાન થયા તેમાંથી કોઇ આત્‍માએ કદાચ શ્રી રામકથા યોજવાની પ્રેરણા આપી હશે : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ access_time 2:55 pm IST