Gujarati News

Gujarati News

નવલનગરના વિધવા મધુબેન સાવલીયાની જમીન તેના જેઠે બારોબાર વેંચી નાંખવા પ્રયાસ કર્યોઃ ૮ સામે ગુનો: પતિની જમીન સીધીલીટીના વારસદાર તરીકે વેંચવા કાઢી ત્યારે ખબર પડી કે જમીનના જેઠ પ્રાગજી સાવલીયાએ અગાઉ જ ગુનાહીત કાવતરુ ઘડી બારોબાર સાટાખત કરી આપ્યા છેઃ માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી : નાના મવા રોડ ૧૫૦ રીંગ રોડ પર આરકે પ્રાઇમ પાસે આવેલી જમીનના કોૈભાંડ મામલે પોલીસે પ્રાગજી સાવલીયા તેમજ બાટવાના દિલીપ રાઠોડ, જુનાગઢના ધર્મેશ બાટવીયા, તિરૃપતીનગરના શ્રીમતિ કલાવતી કાનાબાર, કરણપરાના ચંદ્રેશ કક્કડ, શ્રીમતી પ્રીતિબેન, રિન્કુ અને હારીત વિરૃધ્ધ ગુનો નોંધ્યો access_time 1:17 pm IST