રાજકોટ
News of Sunday, 31st May 2020

સોમવારથી રાજકોટમાં શું ખુલશે : શું બંધ રહેશે ? કંટેનમેન્ટ કે માઈક્રો કંટેનમેન્ટ ઝોન વિસ્તારની બહાર જવા પર પ્રતિબંધ : જાણો ક્યા ક્યા નિયમો પાળવા પડશે? :

તમામ બેંકો,કચેરીઓ,દુકાનો ખુલી રહેશે :પાન -માવાની દુકાનો માત્ર લઈને જતા રહેવા માટે ખોલી શકાશે : હર સલૂન,બ્યુટી પાર્લર સોસ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બહાર પાડ્યું જાહેરનામું:

રાજકોટ : સોમવારથી રાજકોટમાં અનલોક-1ના સંદર્ભે અમલવારી કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પબહાર પાડ્યું છે જેમાં રાજકોટમાં શું ખુલશે અને શું નહિ ખુલે તેના દિશા નિર્દેશ કરવાની સાથોસાથ કેટલાક નિયમોનું પાલન કરવા અંગે પણ સૂચના આપી છે જેમાં કુલ 28 મુદા સામેલ છે જે આ મુજબ છે

(10:28 pm IST)