News of Monday, 30th July 2018
વેરામાં ૧૦% વળતર યોજનાં લંબાવોઃ કોંગ્રેસની માંગ
રાજકોટ : વેરા બીલમાં ધાંધીયા હોઇ મીલ્કત વેરામાં ૧૦ થી ૧પ ટકા વળતર યોજના લંબાવવા વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે
(4:03 pm IST)