રાજકોટ
News of Thursday, 30th June 2022

રાજયપાલના હસ્તે જુનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનું ઉદઘાટન

જુનાગઢઃ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:37 pm IST)