રાજકોટ
News of Tuesday, 30th June 2020

અશોકભાઈ પટેલના માતુશ્રી પાર્વતીબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ નિધન

હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ગુરૂવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : પાર્વતીબેન મનસુખલાલ પટેલ (ઉ.વ.૯૦) તા.૨૯ના સોમવારના રોજ રામચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨ જુલાઈના ગુરૂવારે રાખેલ છે. અશોકભાઈ મનસુખલાલ પટેલ મો. ૯૮૨૫૨ ૨૦૬૯૫, મૃદુલાબેન અશોકભાઈ પટેલ (અરવિંદ એકસટેકશન પ્રા. લી. જૂનાગઢ, રાજકોટ), ડો. અરવિંદભાઈ મનસુખલાલ પટેલ (યુએસએ) મો. +૭૩૨૭૩૮૫૧૫૧, મૃદુલાબેન અરવિંદભાઈ પટેલ, હસુબેન શાંતિલાલ કંટેસરીયા (યુએસએ) મો.૯૫૮૬૪ ૨૯૨૮૧, ડો. શાંતિલાલ જીવાભાઈ કંટેસરીયા, વિજયભાઈ મનસુખલાલ પટેલ (યુએસએ) મો. +૧ ૭૭૦૮૮૬૦૦૯૯, ઉષાબેન વિજયભાઇ પટેલ તથા સર્વે વાછાણી પરિવારના જયશ્રી કૃષ્ણ.

(1:40 pm IST)