ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ ૨૦૧૮ની પરીક્ષાનું પરિણામ ધારણા અને અવલોકન...
રાજકોટ, તા. ૩૦ :. માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા. ૩૧-૫-૨૦૧૮ને ગુરૂવારના રોજ જાહેર થશે ત્યારે આ પરિણામ વિશે ધારણા કરીએ. ગત વર્ષે આ પરિણામ તા. ૩૦-૫-૨૦૧૮ના રોજ જાહેર કરવામાં આવેલ. આ વર્ષે એક દિવસ મોડું પરિણામ છે.
માર્ચ ૨૦૧૬ અને ૨૦૧૭નું પરિણામ જોઈએ...
વિગત માર્ચ ૨૦૧૬ માર્ચ ૨૦૧૭ માર્ચ ૨૦૧૮ની શકયતા |
એકંદર પરિણામ ૫૫.૮૫ ટકા ૫૬.૮૨ ટકા ૬૦ થી ૬૨ ટકા |
ઉપસ્થિત નિયમિત વિદ્યાર્થી ૩૩૧૭૭૮ ૩૧૧૭૧૭ - |
'' પરિણામ ૬૮.૮૨ ટકા ૭૬.૩૧ ટકા ૭૮ ટકા |
ઉપસ્થિત રીપીટર વિદ્યાર્થી ૯૨૫૬૧ ૧૦૨૯૨૨ - |
'' પરિણામ ૩૩.૬૩ ટકા ૨૪.૫૭ ટકા ૨૫ ટકા |
ઉપસ્થિત ખાનગી વિદ્યાર્થી ૭૨૮૯૮ ૮૦૩૮૪ - |
'' ૅપરિણામ ૨૫.૦૧ ટકા ૨૨.૫૧ ટકા ૨૧ ટકા |
સામાન્ય પ્રવાહનું પરિણામ ૫૫.૭૬ ટકા ૫૬.૭૮ ટકા ૬૦ થી ૬૧ ટકા |
વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ ૬૮.૧૩ ટકા ૬૨.૬૨ ટકા ૬૩ ટકા |
ઉત્તર બુનિયાદી પ્રવાહનું |
પરિણામ ૬૩.૮૪ ટકા ૬૦.૧૦ ટકા ૬૧ ટકા |
વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર એલી. અમદાવાદ એલીસબ્રીજ (અમદાવાદ) - અમદાવાદ કે સુરત |
નાનપુર (સુરત ૧૦૦ ટકા) - ૧૦૦ ટકા |
ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર રાજપીપળા ૨૧.૫૯ ભીખાપુરા ૧૦.૦૭ આદિવાસી વિસ્તાર |
વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત ૭૩.૫૦ ટકા - સુરત ૭૩.૮૫ ટકા - સુરત અથવા રાજકોટ |
ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા ૩૨.૧૭ ટકા - છોટાઉદેપુર ૩૦.૮૧ ટકા - દક્ષિણ ગુજરાત |
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા - ૧૦૭ - ૮૧ - - ૮૫ વધવાની શકયતા |
- ગત વર્ષ કરતા પરિણામ વધવાની શકયતા છે.
- નિયમિત વિદ્યાર્થીનું પરિણામ ૭૦ ટકા અને વિદ્યાર્થીનીનું પરિણામ ૮૫ ટકા
- રીપીટર વિદ્યાર્થીનું પરિણામ ૨૨ ટકા અને વિદ્યાર્થીનીનું પરિણામ ૩૨ ટકા
- ખાનગી વિદ્યાર્થીનું પરિણામ ૧૯ ટકા અને વિદ્યાર્થીનીનું પરિણામ ૩૫ ટકા
- અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૨ ટકા આવશે ગત વર્ષ કરતા ઘટશે
- ગુજરાતી માધ્યમનું પરિણામ ૫૭ ટકા આવશે ગત વર્ષ કરતા વધશે
- ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૧૦ થશે ઘટશે
- એક વિષયમાં નાપાસ થનારની સંખ્યા ૬૦,૦૦૦ હશે. ગત વર્ષ કરતા વધશે
- ૨૦૧૬-૨૦૧૭ કરતા એ-વન, એ-ટુ, બી-વન, બી-ટુ, સી-વન ગ્રેડ મેળવનારની સંખ્યા વધશે.
- ૨૦૧૬-૨૦૧૭ કરતા સી-ટુ, ડી ગ્રેડ મેળવનારની સંખ્યા ઘટશે. (૨-૨૦)