News of Sunday, 29th November 2020
ટ્રસ્ટને રૂપિયા પ લાખનું દાન આપી ગોકુલે પોણા કરોડથી વધુ વસૂલ્યા
રાજકોટ : ગોકુલ લાઇફ કેરના સંચાલકોએ શિવાનંદ મિશન પાસેથી હોસ્પિટલ બીલ્ડીંગ મેળવી શિવાનંદ મિશનને રૂ. પ લાખ ચૂકવતા હતા જેની સામે ત્રણ મહિનામાં દર્દીઓ પાસેથી પોણા કરોડથી વધુ રકમ ખંખેરી લેવામાં આવી હતી.
આમ દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા એડમીશન વખતે જ ઉઘરાવાતા હતાં. જયારે જે બિલ્ડીંગમાં સમગ્ર હોસ્પિટલ ચાલતી હતી તે બિલ્ડીંગના માલિક શિવાનંદ મીશનને મહિને રૂ. પ લાખ જ અપાતા હતાં.
(2:49 pm IST)