રાજકોટ
News of Wednesday, 29th August 2018

સ્વ.નિર્મળાબેન વસાણીની પુણ્યતિથિ નિમિતે સદ્ગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટઃસ્વ. નિર્મળાબેન વલ્લભદાસ વસાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે શ્રી વલ્લભદાસ પ્રાગજીભાઇ વસાણી, શ્રી ગીરીશભાઇ વલ્લભદાસ વસાણી તથા વસાણી પરિવાર, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે ૪૫મો શ્રી સદ્ગુરૂ  સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૨૫૪ દર્દીઓને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. તમામ દર્દીઓને રહેવા-જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવેલ હતા.(૪૦.૧૨)

(3:36 pm IST)