રાજકોટ
News of Friday, 29th June 2018

ખેડુતોને ન્યાય આપો

 કોંગ્રેસના ધરણા પૂર્ણ થયા બાદ કોંગી આગેવાનોએ રેલી સ્વરૂપે કલેટર કચેરીએ જઇને કલેટકરશ્રીને ખેડુતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું તે વખતની તસ્વીર(તસ્વીર સંદીપ બગથરીયા)

(3:46 pm IST)