રાજકોટ
News of Friday, 29th June 2018

રાજકોટ ખાતે ૨૦૧૮ના ચાતુર્માસમાં બીરાજમાન સ્થાનકવાસી જૈન સમાજના પૂ.સાધુ- સાધ્વીજીઓ

ચાતુર્માસ પ્રારંભ તા.૨૭/૭ :ચાતુર્માસ પૂર્ણાહૂતિ તા.૨૨/૭ : પાર્વધિરાજ પર્યુષણ પર્વ પ્રારંભ તા.૬/૯ સવંત્સરી મહાપર્વ ૧૩/૯

રાજકોટઃ (૧) પૂ.સુશાંત મુનિજી, પૂ.નમ્ર મુનિજી આદિ ૬ ઠાણા...રોયલ પાર્ક સમુહ ચાતુર્માસ મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, (૨) પૂ.ભવ્ય મુનિજી મ.સા.આદિ ઠાણા... ઋષભાનન ગુરુકુળ મો.૯૪૨૬૭ ૧૨૨૮૯, (૩) પૂ. ગુલાબબાઈ મ સ.આદિ ઠાણા... સદર ઉપાશ્રય મો. ૯૮૭૯૯ ૭૨૮૯૩, (૪) પૂ.પ્રભાબાઈ - ભદ્રાબાઈ મ.સ.આદિ ૬૯ ઠાણા... રોયલ પાર્ક, સમુહ ચાતુર્માસ મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, (૫) પૂ. હીરાબાઈ - સ્મીતાબાઈ મ.સ.આદિ ઠાણા  સદગુરૂ ટાવર, કાલાવડ રોડ મો.૯૮૨૫૨ ૨૨૫૯૩,(૬) પૂ.નર્મદાબાઈ - વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા.... ઈન્દ્રપ્રસ્થનગર ઉપા.મો.૯૭૨૭૫ ૬૯૬૫૨,(૭) પૂ.જયોત્સનાબાઈ મ.સ.આદિ ઠાણા... જંકશન પ્લોટ ઉપા.મો.૮૧૨૮૬ ૩૨૨૦૧, (૮) પૂ.વિમળાબાઈ - પદમાબાઈ મ.સ.આદિ.. રેસકોર્સ પાર્ક ઉપા. મો.૯૮૨૫૫ ૧૧૨૯૫,(૯) પૂ.પ્રફુલ્લાબાઈ - જયોત્સનાબાઈ મ.સ.... પ્રહલાદ પ્લોટ - ૨૨ મો.૯૩૨૮૧ ૩૦૦૩૩, (૧૦) પૂ.રંજનબાઈ - સોનલબાઈ મ.સ.આદિ ઠાણા... નાલંદા ઉપા.મો.૯૮૨૫૨ ૯૦૬૨૫, (૧૧) પૂ.સરોજબાઈ - કુસુમબાઈ આદિ... વૈશાલીનગર ઉપા.મો.૯૪૨૯૪ ૫૫૨૫૩, (૧૨) પૂ.નીલમબાઈ - પ્રમીલાબાઈ મ.સ... જૈન ચાલ ઉપા.મો.૯૮૨૫૭ ૬૫૨૭૫, (૧૩)પૂ.વીણાબાઈ,સ્વાતિબાઈ આદિ ઠાણા... શ્રમજીવી ઉપા. મો.૯૮૨૫૦૭૭૯૭૭, (૧૪) પૂ.જયોતિબાઈ મ.સ.આદિ ઠાણા..ભકિતનગર ઉપા.મો.૯૮૨૪૦ ૪૦૮૭૭, (૧૫) પૂ.ઉષાબાઈ - વીણાબાઈ મ.સ. આદિ ઠાણા..  ધર્માલય મો.૯૩૨૮૧ ૩૦૦૩૩, (૧૬)પૂ.ચંન્દ્રિકાબાઈ- અમિતાબાઈ મ.સ...મનહર પ્લોટ ઉપા.મો.૯૮૨૫૩ ૧૭૩૩૩, (૧૭) પૂ.પલ્લવીબાઈ - પ્રસન્નતાબાઈ મ.સ....ગોંડલ રોડ વેસ્ટ ઉપા.મો.૯૪૨૬૨ ૫૪૩૦૫, (૧૮) પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા..ગીત ગૂર્જરી ઉપા.મો.૯૮૨૫૪ ૩૮૧૩૯, (૧૯) પૂ.જશુમતિબાઈ - કિરણબાઈ...રામ કૃષ્ણ નગર ઉપા. મો.૯૩૭૭૧ ૬૬૪૮૪, (૨૦)પૂ.કિરણબાઈ મ.સ..વીતરાગ ફલેટ મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, (૨૧) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા..સરદાર નગર ઉપા.મો.૯૮૨૫૦ ૭૪૭૫૨, (૨૨) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા... જય જિનેન્દ્ર મો.૯૮૨૫૦ ૭૪૭૫૨, (૨૩) પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા..ઋષભદેવ ઉપા.મો.૯૮૨૪૨ ૦૦૭૩૧, (૨૪) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા...આનંદ નગર ઉપા.મો.૯૪૨૬૭ ૧૨૨૮૯, (૨૫) પૂ.કિરણબાઈ મ.સ.આદિ ઠાણા..સમૂહ ચાતુર્માસ (સંઘાણી સંપ્રદાય) વિરાણી પૌષધ શાળા મો.૯૪૨૬૯ ૫૦૪૭૬, (૨૬) પૂ.નમનકુમારીજી મ.સ.આદિ ઠાણા.. (અજરામર સંપ્રદાય)અજરામર ઉપા.મો.૯૮૨૫૩ ૩૬૧૯૪, (૨૭) પૂ.અમરજયોતિજી મ.સ.આદિ ઠાણા (શ્રમણ સંઘ) નેમિનાથ - વીતરાગ ઉપા.મો.૯૮૨૪૨ ૦૦૬૭૦

સંકલનઃ ચંદ્રકાન્તભાઈ શેઠ ૯૮૨૪૦ ૪૩૭૬૯,ડોલરભાઈ કોઠારી ૯૮૨૫૩ ૧૭૩૩૩, મનોજ ડેલીવાળા  ૯૮૨૪૧ ૧૪૪૩૯.

(11:20 am IST)