રાજકોટ
News of Thursday, 29th April 2021

નિરાધાર કોરોનાગ્રસ્તની વ્હારે કોર્પોરેટર નરેન્દ્ર ડવ

રાજકોટ : વોર્ડ નં. ૧૬ ના કોર્પોરેટર નરેન્દ્ર ડવ દ્વારા નિરાધાર કોરોનાના દર્દીની સારવાર અને મૃત્યુ પામનાર દર્દીના બોડીની અંતિમ સંસ્કારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(3:47 pm IST)