રાજકોટ
News of Saturday, 29th January 2022

રાજકોટ જેલમાં ઉનાના કેદીને તાવ આવતાં હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૯: ઉનાના હત્યાના ગુનાના પાકા કામના કેદી સોહેલ ઇબ્રાહીમભાઇ ચોૈહાણ (ઉ.૨૭)ને તાવ આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. સોહેલ સાત વર્ષથી જેલમાં છે. ત્રણ વર્ષથી રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

(2:59 pm IST)