News of Saturday, 28th March 2020
સંતો - સ્વયંસેવકો દ્વારા ઝૂપડપટ્ટીમાં અનાજ કીટ વિતરણ
રાજકોટ : કોરોના જરૂરીયાતમંદો માટે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર રાજકોટના પૂજય સંતો અને સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ અનાજ કીટનું ઝૂપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ.
(3:48 pm IST)