News of Friday, 27th November 2020
આગની ઘટનાના મૃતકોને ઉદય કાનગડ દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ
રાજકોટ તા. ૨૭ : મવડી વિસ્તારમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટમાં લાગેલી આગ અને દર્દીઓના થયેલ મૃત્યુની ઘટના અંગે મ્યુ. સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી મૃતકોને શ્રધ્ધા સુમન અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. હોસ્પિટલની મશીનરીમાં શોર્ટ સર્કીટના કારણે સર્જાયેલ બનાવની ઘટનાને દુઃખદ ગણાવેલ.
(3:35 pm IST)