રાજકોટ
News of Friday, 27th November 2020

રાજકોટ શહેરમાં દિવસે યોજાતા લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી: રાત્રે 9 થી 6 વચ્ચે કોઈપણ પ્રસંગને મંજૂરી નહિ: ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટ શહેરમાં દિવસે યોજાતા લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી રાત્રે 9 થી 6 વચ્ચે કોઈપણ પ્રસંગને મંજૂરી નહિ મળે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જાહેર કર્યું છે

  રાત્રે 9 થી સવારે 6 સુધી કોઈ જાતના લગ્ન પ્રસંગની મંજૂરી નહિ અપાય તેમજ લગ્ન માં સામેલ લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચવું પડશે.સમય અંગે પોલીસ કેટરર્સ અને રસોયાની પણ પૂછપરછ કરી શકશે

 

(8:40 pm IST)