રાજકોટ
News of Monday, 26th July 2021

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ગુરૂપૂજા

 શહેર બક્ષીપંચ મોરચા દ્વારા ગુરૂપૂર્ણીમાના અવસરે ભુપેન્દ્રરોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે કોઠારી સ્વામી હરીકૃષ્ણ  રમણદાસજીની ગુરૂવંદના કરાઇ હતી. તેમજ હનુમાન મઢીમંદિર ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ દ્વારા ભાવ વંદના કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી ઉમેશ જે. પી., રત્નાભાઇ રબારી, કોર્પોરેટર નીલેશ જલુ, વોર્ડ મહામંત્રી વિપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, રાજનભાઇ સિંધવ, સંદીપ ડોડીયા, અરવિંદભાઇ સોલંકી, ધર્મેશ ડોડીયા, સંદીપ અંબાસણા, અજય જાદવ, નારણભાઇ બોળીયા, ધીરૂભાઇ વજકાણી, ભરત કુબાવત, દીલીપ આહીર તેમજ દેવાંગ કુકાવા, નરેશ પ્રજાપતિ, ખેતશીભાઇ માળી, કૌશીક ચાવડા, રઘુભાઇ બોળીયા, રાજુભાઇ ચૌહાણ, રમેશ સોલંકી, મનીષભાઇ મૈયડ, ગૌરાંગ દેવડા, વિપુલ ડવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

(4:02 pm IST)