News of Friday, 27th May 2022
વડાપ્રધાન કાર્યક્રમ સંદર્ભે કાલે આટકોટમાં રીહર્સલ : નરેન્દ્રભાઇ રાજકોટ આવશે કે સીધા જશે : સતાવાર જાહેરાત બપોર બાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ શનિવારે આટકોટ આવી રહ્યા હોય કાલે સવારે ૮ વાગ્યા બાદ હેલીપેડથી સભા સ્થળ -હોસ્પીટલ સુધીનું રિહર્સલ યોજાયું છે : પોલીસના રપ૦૦ જવાનોનો કયાં બંદોબસ્ત તે ફાઇલ કરાયું : દરમિયાન નરેન્દ્રભાઇ દિલ્હીથી રાજકોટ આવશે કે સીધા આટકોટ જશે તે હજુ ફાઇનલ થયું નથી : સતાવાર કાર્યક્રમ બપોર બાદ જાહેર થશે.
(3:36 pm IST)