રાજકોટ
News of Wednesday, 27th May 2020

મુંબઈથી આવેલા દિલીપભાઈ સંઘાણીનું કોરોનાથી મોત એ મુંબઈમાં ગણાશે :riported bay રાજકોટ એમ જાહેર કરાયું: રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો, ભંડેરી ની અકિલા સાથે રાત્રે 8..15 વાગ્યે વાતચીતમાં જાહેરાત...

રાજકોટ : ડો,. ભંડેરી 2 માસની બાળકીને કોરોના આવ્યો એ રાજકોટ તાલુકાના ખારચિયા ગામ ટિમ સાથે દોડી ગયા છે 2 માસની બાળકીને કોરોના કેમ આવ્યો તે અંગે 7 ટિમ દ્વારા તપાસ ચાલુ દીકરીના માં બાપનો પણ ટેસ્ટ લેવા અંગે હાલ તજવીજ દીકરીના માતા પિતાને હાલ પોઝિટિવ જાહેર નથી કરાયું એ અંગે તપાસ ચાલુ છે

(8:29 pm IST)