રાજકોટ
News of Monday, 27th May 2019

ઇન્દ્રપ્રસ્થનગરમાં ગુરૂમાં પૂ.નર્મદાબાઇ સ્વામીના આજીવન સંથારાના બીજા દિવસનો પ્રારંભ

રાજકોટઃ તા.૨૭, શ્રી ઇન્દ્રપ્રસ્થનગરમાં  જૈન સંઘ, મહેતા ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરૂદેવશ્રી ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસમૈયા પરીવારના વડેરા સાધ્વીરત્ના વિદુષી પૂ. નર્મદાબાઇ મહાસતીજીએ ૯૫ વર્ષની વયે ૬૮ વર્ષના દીક્ષાપર્યાય સહિત તા.૨૬ને રવિવારે સવારે ૯ કલાકે આજીવન સંથારો ગ્રહણ કરેલ છે. જેનો આજે બીજો દિવસ છે

(11:46 am IST)