રાજકોટ
News of Wednesday, 27th January 2021

કોરોનાને પછડાટ : હવે રાજકોટ શહેર-જીલ્લામાં માત્ર ૧૯૪ દર્દી જ દાખલ : ર૩૮૬ બેડ ખાલી

આમાં હોમ આઇસોલેશનમાં સમાવેશ નથી

રાજકોટ, તા. ર૭ :  રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાને જબરો પછડાટ મળ્યો છે, આજના ફાઇનલ રીપોર્ટ મુજબ હવે શહેર-જિલ્લામાં માત્ર ૧૯૪ દર્દી દાખલ છે, કુલ રપ૮૦ માંથી ર૩૮૬ બેડ ખાલી હોવાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું. રાજકોટની સરકારી હોસ્પિટલમાં માત્ર ૬૪ દર્દી દાખલ છે.

આજની તારીખે ઉપલબ્ધ બેડ

હોસ્પિટલ

કુલ બેડ

બેડ

વેન્ટીલેટર

દાખલ દર્દી

ખાલી બેડ

સિવિલ હોસ્પિટલ

પ૯૦

પ૩૮

ર૦૧

૬૪

પર૬

સમરસ

પ૬૦

૩૪૦

પ૬૦

ઇએસઆઇએસ

૪૧

૪૧

૪૧

કેન્સર હોસ્પિટલ

૧૯ર

૧૭૭

૧૯ર

એસડીએચ ગોંડલ

પ૪

પપ

પર

એસડીએચ જસદણ

ર૪

ર૪

ર૩

એસડીએચ ધોરાજી

૩પ

૩પ

૩૪

પ્રાઇવેટ હોસ્પિટલ

૧૦૮૪

૭૭૯

૩ર૭

૧ર૬

૯પ૮

કુલ

રપ૮૦

૧૯૮૯

પર૮

૧૯૪

ર૩૮૬

(2:56 pm IST)