રાજકોટ
News of Wednesday, 26th September 2018

ફાઇનાન્સ કંપની દ્વારા થયેલી ખોટી ફરિયાદ સામે ન્યાય મેળવવા જગદીશભાઇ તન્નાની રજુઆત

રાજકોટ : ફાયનાન્સ કંપની દ્વારા હેરાનગતિ થયાની અને ખોટી ફરિયાદ કરી પરેશાન કરવામાં આવ્યાની તેમજ આ બાબતે અનેક રજુઆતો છતાં કોઇ કાર્યવાહી નહી થયાની ફરિયાદ સાથે ગાંધીગ્રામના વૃદ્ધ જગદીશભાઇ જમનાદાસભાઇ તન્ના (ઉ.વ.૬૦)એ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. પરંતુ તેને ન્યાય ન મળતા આજે પોતે રેલી સ્વરૂપે ન્યાય મેળવવા મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:39 pm IST)