અલમીન માનવસેવા દ્વારા ૮મો સમુહલગ્નોત્સવ યોજાયો
રાજકોટઃ અલમીન માનવ સેવા ચેરીટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ ૮માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ૧૫ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા પુર્વધારાસભ્ય ઇન્દ્રનિલભાઇ રાજગુરૂ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થીત રહ્યા હતા. વશરામભાઇ સાગઠિયા, વશરામભાઇ ચાંડયા, લલીતભાઇ પરમાર, નરેશભાઇ પરમાર અરવિંદ મુછડીયા, કાળુભાઇ સોલંકી, ખીમજીભાઇ મકવાણા, હીરાલાલ પ્રવિણભાઇ મુછડીયા, હીરાભાઇ ચાવડા, મહેશભાઇ અઘેરા, મયુર બથવાર, પ્રવિણભાઇ મકવાણા, નંદાલાલ બથવાર, બાબુભાઇ વાઘેલા, પુનાલાલ ચાવડા, બિપીનભાઇ રાઠોડ, મંગાભાઇ સાગઠીયા મેહુરભાઇ સાગઠીયા, મોહનભાઇ ગોહેલ, પ્રકાશ ગોહેલ, અમનભાઇ ગોહેલ, ભીખા ચાવડા, જયંતીભાઇ ચાવડા, સી.ડી.ચાવડા, રાજુ ચાવડા રવજીભાઇ ચુનીભાઇ પરમાર, મોતીભાઇ મકવાણા, પરેશ સોલંકી, તુલશીભાઇ મકવાણા, રમેશભાઇ ધરમશીભાઇ પરમાર, ખીમદાસ મારાજ, મીનાબેન સરવૈયા, લક્ષ્મી પરમાર, હકુબેન ખીમસુરીયા, હંસાબેન ખીમસુરીયા, સારદા ચૌહાણ દેવજીભાઇ ગેડીયા, અજય સુમણીયા, ધીરૂભાઇ મકવાણા, પોલાભાઇ નાથાભાઇ સાગઠીયા, રૂપાભાઇ પાંચળ, કલાભાઇ પાંચળ, અનુભાઇ સાગઠીયા દેવજીભાઇ વાઘેલા, દેવજીભાઇ પરમાર, નથુભાઇ સોદરવ વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.