યુવા ભાજપ દ્વારા બાળ દર્દીઓને નાળીયેર વિતરણ
રાજકોટ શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયાની આગેવાનીમાં તેમજ ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સરકારી હોસ્પિટલ કે.ટી. ચીલ્ડ્રન સીવીલ હોસ્પિટલના બાળકોને નાળીયેર પાણીનું વિતરણ કરાયું હતું. આ તકે વોર્ડ નં.૩ ના ભાજપના વોર્ડપ્રમુખ હેમુભાઇ પરમાર, યુવા ભાજપના કુલદીપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ જાડેજા, કીશન ટીલવા તેમજ ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અભયા નાંઢા, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ગોહીલ તેમ સચીન કોટક, હરેશભાઇ બોરીચા, સંદિપસિંહ પરમાર, હીતેશ જીંદાણી, સંદિપ ખેમાણી, નરેશ જામનાણી, મયુરીબેન ધામેચા, રાજેશ્વરીબેન સોનેજી, સાગર ચાવડા, કમલેશ ભકતાણી, જયદીપ પોપટ, કમલ જીવરાજાની, તુષાર ધામેલીયા, રવિ ખેતાણી, રવિ વાઘેલા, અનિલભાઇ જીંદાણી, હેરી આહુજા, પિયુષ નાંઢા, સંદિપ ઠોરીયા, સી.પી. ગઢવી, કૈલાશ આહુજા, અમીષ દક્ષિણી, જગદીશ વાઘેલા, પરમાનંદ ગ્યાલાણી, હનીફ કટારીયા, વિરાજ મંડીયા, ધવલ ચોૈહાણ, કોૈશલ પરમાર, અંકુર તલાટી, ચંદ્રેશ કેશવાણી, પ્રયાગ પોપટ, નેલશન ઝીન્ટો, રાજુભાઇ વસદાણી, ગૌરાંગ વ્યાસ, જીજ્ઞેશ ગોંડલીયા, અંકિત રોહરા, હરેશ બુધરાણી, નીલદીપ લોઢીયા, કરન આહુજા, અમર આહુજા સહિતના એ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.