રાજકોટ
News of Friday, 26th May 2023

ચૌહાણ પરીવારનું ગૌરવઃ ઋતિકાને ૯૯.૯૭ પીઆર

રાજકોટઃ  એસ.એસ સીના જાહેર થયેલા પરીણામમાં ઋતિકા સંજયભાઇ ચૌહાણે ગુજરાત બોર્ડમાં તૃતીય સ્થાન મેળવીને ચૌહાણ પરીવારનું ગૌરવ વધારેલ છે. ચૌહાણ પરીવારને અભિનંદન પાઠવાયા હતા.

(4:56 pm IST)