રાજકોટ
News of Sunday, 26th May 2019

કેસરીપુલ પર હસમુખભાઇ નિમાવતને ચકકર આવતા માથું લોખંડના એંગલમા અથડાતા : મૃત્યુ થયું

રાજકોટઃ નાના મવા સર્કલ પાસે અર્જુન પાર્ક આવાસ કવાર્ટરમાં રહેત હસમુખભાઇ મનસુખભાઇ નિમાવત (ઉ.પર) કેસરી પુલ પર જીતેન્દ્ર બુક સ્ટોલ પાસે ચાલીને જતા હતા ત્યારે ચકકર આવતા પડી જતા કચરા પેટીના એન્ગલ સાથે માથુ અથડાતા ઇજા તેમનુ મૃત્યુ થયુ હતુ. બી-ડિવીઝનના પીએસઆઇ સાકરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:17 am IST)