રાજકોટ
News of Thursday, 26th March 2020

કોરોના સામે લડત : રાજકોટ જિલ્લાના તમામ શિક્ષકો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપશે

-જિલ્લાના 5320 શિક્ષકો રૂ.50 લાખની રકમ સરકારને ચૂકવશે

રાજકોટ-કોરોના વાયરસના સંક્રમણ સામેની લડાઈમાં શિક્ષકો પોતાનો પગાર આપશે,

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવશે, જિલ્લાના 5320 શિક્ષકો રૂ.50 લાખની રકમ સરકારને ચૂકવશે

(10:28 pm IST)