રાજકોટ
News of Thursday, 26th March 2020

ચાલતા ગામ જવું બહાદુરી નથી...

વાહન વ્યવહાર બંધ હોવાથી ઘણાં પરિવારો ચાલતા-ચાલતા પોતાના ગામ જાય છે. મીડિયા તેને બહાદુરીપુર્વક પ્રકાશિત કરે છે. લોકડાઉન છે. બહાર જવાની મનાઇ છે. ચાલીને જનારા મહામારીના વાહક બની શકે છે. આવા લોકોનું તત્કાળ ટેસ્ટિંગ

(4:19 pm IST)