રાજકોટ
News of Thursday, 26th March 2020

વાહન નથી તો શું થયું ? ભગવાને બે પગ તો આપ્યા છે. ને ?

રાજકોટઃ પંથકમાં પેટીયુ રળવા આવેલ અનેક આદિવાસીઓ મોઢે રૂમાલ મફલર બાંધી પરિવાર બાળકો સાથે મધ્યપ્રદેશ જવા રવાના થઇ ગયા છે. આપણા માટે શરમજનક છે કે આ લોકોને એમ.પી. પહોંચાડવા ખાનગી બસ બાંધી આપવા લોકો તૈયાર છે. પરંતુ તેમને કલેકટરશ્રી પાસેથી મંજુરી કોણ અપાવે ? કોઇ જાગશે આ ગરીબોની વ્હારે? (તસ્વીરઃ અશોક બગથરીયા, અકિલા, રાજકોટ)

(11:47 am IST)