રાજકોટ
News of Friday, 26th February 2021

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થ દ્વારા રવિવારે રકતદાન કેમ્પ

રાજકોટ,તા.૨૬: શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ- નોર્થ વર્ષ-૨૦૨૧માં સ્થાપના કાર્યક્રમો કરવામાં આવે છે. આ વર્ષ પણ પાંચમાં બ્લડ ડોનેશન કેમ્પનું તા.૨૮ના રવિવારે સવારે ૮ થી ૧૨:૩૦ શ્રી સરદાર પટેલ ભવન (ખીજડાવાળો રોડ પાણીના ટાંકા સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી) ખાતે આયોજન કરેલું છે.

આયોજનને સફળ બનાવવા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થના પ્રમુખ જયસુખભાઈ ડોબરીયા (મો.૯૮૭૯૮ ૨૦૨૦૨), ઉપપ્રમુખો જયેશભાઈ દુધાત્રા (મો.૯૮૨૫૦ ૭૯૧૩૯), નિલેશભાઈ વિરાણી (મો.૯૪૨૭૨ ૫૪૫૮૩), સેક્રેટરી કાંતીભાઈ સાકરીયા (મો.૯૮૨૪૨ ૬૨૦૪૭), ખજાનચી ભાવેશભાઈ સોજીત્રા (મો.૯૨૨૭૫ ૯૫૨૯૩), યોગેશભાઈ શેખડા (મો.૯૯૭૮૩ ૧૦૪૯૯), મુકુંદભાઈ રાદડીયા (મો.૯૮૭૯૫ ૪૧૪૧૮), જયંતભાઈ વેકરીયા (મો.૯૩૨૭૭ ૮૦૮૨૫), પરસોતમભાઈ કાકડીયા (મો.૯૯૭૮૯ ૮૯૩૩૧) જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 pm IST)