રાજકોટ
News of Wednesday, 25th January 2023

પૂ.નમ્રમુનિ મ.સા.ના આશીર્વાદ લેતા મયંકસિંહ ચાવડા

રાજકોટઃ પરમ ગુરુદેવ શ્રી રાષ્‍ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના દર્શનાર્થે જુનાગઢ રેન્‍જ આઇ.જી.શ્રી મયંકસિંહ ચાવડા (આઇ.પી.એસ), બિલ્‍ડર અને જેએમજે ગ્રુપના ચેરમેન શ્રી મયુરધ્‍વજસિંહ જાડેજા સાથે ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઇ કોઠારી, નાયકા હોટલના શ્રી સાગરભાઇ મેર અને જૈન વિઝન સંયોજકઃ મિલન કોઠારી ઉપસ્‍થિત રહયા હતા.

(3:54 pm IST)