રાજકોટ
News of Tuesday, 25th September 2018

બાલાજી ગ્રુપ દ્વારા વાજતે - ગાજતે ગણેશ વિસર્જન :

રાજકોટ : અહિંના ૩/૧૦ના ખૂણા પર બાલાજી ગ્રુપ દ્વારા ગણેશજીની ૯ દિવસ સ્થાપના કરી હતી. રોજ નવા કાર્યક્રમો આરતી કથાના આયોજન કરવામાં આવ્યા હતા. આયોજક સંજય કાચા, કિશન કાચા, ધ્રુવ કોટેચા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. આજે વિસર્જનમાં લતાવાસીઓ જોડાયા હતા.(૩૭.૩)

(4:26 pm IST)