રાજકોટ
News of Saturday, 25th May 2019

ઇમરજન્સી મીટીંગ

સુરતનાં કોચીંગ કલાસમાં ફાયર સેફટીનાં સાધનોનાં અભાવે આગ દુર્ઘટનામાં ૧૪ થી  વધુ નિર્દોષ વિદ્યાર્થીઓનાં અકાળે મોત નિપજયાનાં બાવ બાદ રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને ફાયર બ્રિગેડે તાત્કાલીક બેઠક યોજી શહેરમાં આવેલ કોચીંગ કલાસમાં ફાયર સેફટીનાં સાધનોનાં સર્વે અને ગેરકાયદે કોચીંગ કલાસ 'સીલ' કરવાનો નિર્ણય લીધો હતો તે વખતની તસ્વીરમાં ડે.કમિશ્નર ચેતન નંદાણી, ચેતન ગણાત્રા ત્થા ફાયર બ્રીગેડ અધિકારી શ્રી ઠેબા, શૈલેષ નળિયાપરા વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (પ-૪ર)

(3:30 pm IST)