રાજકોટ
News of Monday, 25th January 2021

ડો.બલદાણીયા દંપતિએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

રાજકોટઃ રાજકોટના જાણીતા એમડી અને ઓમ હોસ્‍પીટલના ડો.વિરલ બલદાણીયા (મો.૯૯૨૫૦ ૪૨૪૩૯) અને તેમના ધર્મપત્‍ની ડો.મમતાબેન બલદાણીયાએ કોરોના મહામારી સામે રક્ષણ આપતી કોવીશીલ્‍ડ રસીનો પ્રથમ ડોઝ પીડીયુ મેડીકલ કોલેજ ખાતે લીધો હતો. ડો.વિરલ બલદાણીયા અને ડો.મમતાબેન બલદાણીયાએ કહયું કે રસી સૌના માટે સુરક્ષીત છે. ગભરાયા વિના સહુને લઈ લેવા અનુરોધ કરેલ છે.

(3:33 pm IST)