રાજકોટ
News of Tuesday, 24th November 2020

સમયની બલિહારી

લગ્નની સહુપ્રથમ કંકોત્રી આ પૂર્વે ભગવાનને, દેવી - દેવતાને, મંદિરોમાં ઈશ્વર સન્મુખ ધરવામાં આવતી, પણ સમય બદલી ગયો. હવે સહુ પ્રથમ મહેમાનોના લીસ્ટ સાથે આ કંકોત્રી કલેકટરશ્રી કે પોલીસ કમિશ્નરશ્રીને આપવી પડે છે. આવી જ એક લાઈનનું દૃશ્ય સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયેલ છે.

(3:52 pm IST)