રાજકોટ
News of Tuesday, 24th November 2020

'યાદવ રત્ન' થી સન્માન

અખિલ ભારતીય યદુવંશી મહાસભા દ્વારા રેઝાંગલાના વીર આહીર શહીદ યોધ્ધાઓને શ્રધ્ધાંજલી અર્પવા દિલ્હી ખાતે યોજાયેલ સમારોહ દરમિયાન ગુજરાતમાંથી રાજકોટના હેમંત લોખિલ અને વિક્રમ બોરીચા તેમજ અમદાવાદના બળવિંદર યાદવ, ઉમેશ યાદવ, જયેશ સિંધવને 'યાદવ રત્ન' એવોર્ડ આપી સન્માન કરાયુ હતુ.

(3:32 pm IST)