રાજકોટ
News of Friday, 24th September 2021

રાજકોટ દૂરદર્શન કેન્દ્ર હેઠળના પ્રસારણ કેન્દ્રો પરની સેવાઓ 31 ઓક્ટોબરથી બંધ કરાશે

રાજકોટ, જામનગર, જામજોધપુર, જામ ખંભાળીયા ,અને સુરેન્દ્રનગર રીલે કેન્દ્ર પરથી ક્ષેત્રીય સેવા થશે બંધ

રાજકોટ: પ્રસાર ભારતી બોર્ડ તથા દૂરદર્શન મહાનિર્દેશાલય નવી દિલ્હીના આદેશ મુજબ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ હેઠળ આવનાર દૂરદસરહન ઉચ્ચ/ લઘુ શાક્ત પ્રસારણ કેન્દ્ર પરથી પ્રસારિત થનાર દૂરદર્શનની પ્રસારણ સેવાઓ 31 ઓક્ટોબરના મધ્યરાત્રીથી બંધ કરવામાં આવશે

હેઠળના પ્રસારણ કેન્દ્રો પરની સેવાઓ મુજબ દૂરદર્શન રીલે કેન્દ્ર રાજકોટ, જામનગર, જામજોધપુર, જામ ખંભાળીયા ,અને સુરેન્દ્રનગર રીલે કેન્દ્ર પરથી ક્ષેત્રીય સેવા થશે બંધ

(6:38 pm IST)