રાજકોટ
News of Monday, 24th June 2019

ઘુંટણ-થાપાના સર્જન દ્વારા કેમ્પ

રાજકોટઃ જૈન વિઝન અને શેલ્બી હોસ્પિટલ દ્વારા આયોજીત નિઃશુલ્ક ઓ.પી.ડી.માં ૧પ૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. શેલ્બી હોસ્પિટલના સાંધા પ્રત્યારોપણ સર્જન ડો. આશિષ શેઠ (એમ.એસ. ઓર્થો.) દ્વારા ઘુંટણ તથા થાપા નિષ્ણાત ૧ર૦૦૦ થી વધુ સર્જરીના અનુભવી દ્વારા જૈન વિઝન દ્વારા સમગ્ર જૈન સમાજ માટે આયોજન કરવામાં આવેલ.

(4:00 pm IST)