News of Monday, 24th June 2019
આરટીઇમાં પ્રવેશ ફાળવવા વાલી મંડળની કલેકટરને રજૂઆત
રાજકોટ : આરટીઇમાં પ્રવેશથી વંચીત બાળકોને પ્રવેશ ફાળવવા આજે જાગૃત નાગરીક વાલીઓએ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરેલ જેમાં મોહનભાઇ સોજીત્રા, હાર્દિકભાઇ ગોહેલ, ભરતભાઇ, વિપુલભાઇ સહિતના નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:52 pm IST)