રાજકોટ
News of Friday, 24th May 2019

ગૌ સેવા કાર્યો અંગે રાજયપાલ સાથે વિચાર વિમર્શ

રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ તાજેતરમાં મહામહિમ રાજયપાલ ઓમ પ્રકાશ કોહલીજીની શુભેચ્છા મુલાકાત લઇ ગૌ વિજ્ઞાન, ગૌ પાલન અંગે વિચાર  વિમર્શ કર્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:07 pm IST)