રાજકોટ
News of Tuesday, 24th April 2018

રાજકોટ સહિત દેશભરની એલઆઇસી કચેરીઓમાં હવે બીજા અને ચોથા શનિવારે રજા રહેશે.

બેંક મુજબ હવે એલઆઇસી માં પણ બીજા-ચોથા શનિવારે રજા રહેશેઃ નાણાખાતાના એડીશ્નલ સેક્રેટરી દેવાશીષ પાંડેએ આ મુજબનો નિર્દેશ જાહેર કર્યો છે. પહેલા અડધો દિવસ એલઆઇસી શનિવારે કાર્યરત રહેતી હવે આખો દિવસ રજાઃ ૧ લાખ ૨ હજાર કર્મચારીને ફાયદોઃ અધ્યક્ષ સુધાકર મિશ્રાની જાહેરાત

(4:49 pm IST)