રાજકોટ
News of Tuesday, 24th April 2018

જીવનનગરમાં યોજાયો નિદાન કેમ્પ : ૨૩૬ દર્દીઓએ લીધો લાભ

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ સમિતિ, મહિલા સત્સંગ મંડળ દ્વારા મહાદેવધામમાં નિઃશુલ્ક નિદાન કેમ્પય યોજાતા ર૩૬ દર્દીઓએ લાભ લીધો હતો. ૪૦ દર્દીઓને વિનામુલ્યે સ્ટીલની સ્ટીક અપાઇ હતી. (૧૬.૫)

(4:37 pm IST)