રાજકોટ
News of Tuesday, 24th April 2018

શિવશકિત શાળાના વિદ્યાર્થીઓને વિદાયમાન

 આકાશવાણી ચોકમાં આવેલ શિવશકિત પ્રાથમિક સ્કુલ નં.૯ર માં ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. વ્રજ ગ્રુપના સભ્ય અરૂણભાઇ નિર્મળ, સરગમ લેડીઝ કલબના ઉપપ્રમુખ રેશ્માબેન સોલંકી, એસ.એમ.સી. અધ્યક્ષ વેલુભા જાડેજા, શિક્ષણવિદ્દ કલ્યાણભાઇ સોલંકીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આચાર્યશ્રી હંસાબેન પંડયાએ પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. (૧૬.૪)

 

 

(4:27 pm IST)