રાજકોટ
News of Tuesday, 24th April 2018

ગ્રામ સ્વરાજ અભિયાનઃ સૌરાષ્ટ્રના ભાજપના ઈન્ચાર્જ કવાડિયા

રાજકોટ :. ભારત સરકારના ગ્રામ સ્વરાજ અભિયાનને ભાજપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. પાર્ટી દ્વારા કાર્યકરોને આ કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે. અભિયાનના સૌરાષ્ટ્રના પાર્ટી ઈન્ચાર્જ તરીકે પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા કાર્યરત છે. તેમણે વિવિધ જિલ્લાઓમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા વગેરેની સાથે રહીને કાર્યકર બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું

(4:06 pm IST)