રાજકોટ
News of Wednesday, 24th March 2021

વજુભાઈના મહેમાન બનશે માયાભાઈ, કિર્તીદાન, સાંઈરામ અને ગુણુભાઈ

રાજકોટઃ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, ગાયક કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે અને સરગમ કલબના ચેરમેન ગુણુભાઈ ડેલાવાળા કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાના મહેમાન બનવા જઈ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપરની તસ્વીરમાં કિર્તીદાન, માયાભાઈ, સાંઈરામ (મો.૯૯૨૪૮ ૧૮૯૫૦) અને ગુણુભાઈ (મો.૯૮૨૪૦ ૪૦૮૮૯)નજરે પડે છે.

(4:09 pm IST)