News of Saturday, 23rd October 2021
જંગલેશ્વર વિસ્તારમાં સામાજિક કાર્યકર રજાકભાઈ કુરેશી પર જીવલેણ હુમલો
વોર્ડ,ન,16ના સફાઈ કર્મચારીના અધિકારી , એજાજખાન પઠાણ સહીત પાંચ લોકોએ હુમલો કર્યો : રજાકભાઈ લોહીલુહાણ
રાજકોટ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સામાજિક કાર્યકર રજાકભાઈ કુરેશી પર જીવલેણ હુમલો થયો છે જાણવા મળ્યા મુજબ વોર્ડ,ન,16ના સફાઈ કર્મચારીના અધિકારીએ હુમલો કર્યો છે અધિકારી ઉપરાંત , એજાજખાન પઠાણ સહીત પાંચ લોકોએ એકસંપ કરીને હુમલો કર્યો છે આ હુમલામાં રજાકભાઈ લોહીલુહાણ થયા છે વધુ વિગત મેળવાઈ રહી છે
(2:54 pm IST)