News of Sunday, 23rd September 2018
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગણેશ મહોન્સવનું હર્ષાલ્લાસ સાથે સમાપન
રાજકોટ : 10 દિવસ સુધી ચાલેલા ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે ગણેશજીની વિસર્જન યાત્રાઓમાં અગલે બરસ જલ્દી આના નાથ સાથે બાળકો સાથે સીનીયર સીટીઝન જોડાયા હતા.
(3:45 pm IST)